News
પહેલગામમાં આતંકવાદી હુમલા પછી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લા દેશીઓ વસે છે તેમ કહીને મેગા ડિમોલિશન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં બાંગ્લા દેશી મુસ્લિમો ઉપરાંત કેટલાક બિહ ...
પાકિસ્તાનને સબક શીખવવા ભારતે સ્ટ્રાઈક કરી હતી પરંતુ તે સીઝફાયરમાં પરિણમી. યુદ્ધમાં ભારતનો હાથ ઉપર હોવા છતાં અને લાંબા યુધ્ધની ...
વેસ્ટ ઝોન વિસ્તારમાં એસ.એમ.સી. ટ્રાફિકને લગતી અનેક સમસ્યાઓ છે. જેમ કે હેરીટેજ વોકનો રીવરફ્રંટ આજે ભંગારવાળાઓનું ગોડાઉન બની ...
બળાત્કારીઓને પકડીને તેમનું ખસીકરણ કરવા માટેના કાનૂન હાલ મડાગાસ્કર અને નાઇજીરીયા દેશોમાં અમલી છે. હમણા અમેરિકાના લુઇઝિયાના ...
બે દાયકા અગાઉ ગુજરાતી ફિલ્મો મોટે ભાગે બહારવટિયા કે ધર્મપુરુષો ફરતે ધાર્મિક, પૌરાણિક વિષયો પર અને મોટે ભાગે સૌરાષ્ટ્ર કે અન્ય ...
ચાલ ને માણસમાં થોડું વહાલ વાવી જોઈએ, એક દીકરાને મનાવી જોઈએ અને એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.” પણ આ પંક્તિ ઘરડાં ઘરો ...
બિહારમાં ચૂંટણી નજીક છે અને બધા પક્ષોએ મતદારોને પોતાની તરફ ખેંચવાના ત્રાગડા શરૂ કરી દીધા છે. નરેન્દ્ર મોદી બિહારમાં સભા કરી ...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે અયોધ્યામાં ‘શ્રી હનુમાન કથા મંડપમ’ના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો હતો. આ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results